મોરબી : દાજીયાણી રેહાનાબહેન, તે તૈયબભાઇ, ફખરુભાઈ, શીરીનબહેન, નસીમબહેનના ભાભી તા. 25/10/2019ના રોજ જન્નતશીન થયા છે. મરહુમાના જિયારતના સિયારા તા. 28/10/2019ના રોજ બપોરે 12-30 કલાકે સૈફી મસ્જિદ ખાતે રાખેલ છે.
સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...
Morbi: ગુજરાતમાં 7મેનાં રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આ દિવસે વધુને વધુ લોકો મતદાન કરે એ મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા અનોખો પ્રયાસ...