મોરબી : જ્યોત્સનાબેન જયદેવભાઇ દવેનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મૂળ નવા સાદુળકા, હાલ મોરબી નિવાસી મોઢ બ્રાહ્મણ જ્યોત્સનાબેન જયદેવભાઇ દવે (ઉ.વ. 65), તે જયદેવભાઇ દવેના પત્ની, મનીષભાઈ તથા અશ્વિનભાઈના માતા, પ્રવીણચંદ્ર, પ્રફુલભાઇ, નીતિનભાઈ, દિનેશભાઇ તથા ભરતભાઇના ભાભીનું તા. 06/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 09//12/2019ના રોજ બપોરના 3-30થી 4-30 સુધી મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ, 10/11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text