હરીપર(કેરાળા) : મિતલબેન સચીનભાઈ હળવદિયાનું અવસાન

- text


મોરબી : હરીપર(કેરાળા) નિવાસી મિતલબેન સચીનભાઈ હળવદિયા(ઉ.વ.૩૦),તે સચીનભાઈના પત્નીનું તા.૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન હરીપર(કેરાળા) ખાતે રાખેલ છે.જયંતિભાઇ ત્રીભોવનભાઇ હળવદિયા મો.૮૯૮૦૬ ૯૫૯૫૬, હરીલાલભાઈ ત્રીભોવનભાઇ હળવદિયા મો.૮ર૦૦૮ ૩૧૯૩૦,રજનિકાંતભાઇ ત્રીભોવનભાઇ હળવદિયા મો.૮૩૨૦૪ ૮૭૦૪૧,સચિનભાઇ હરીલાલભાઇ હળવદિયા મો.૯૯૭૯૨ ૪૦૩૯૦,વિવેકભાઇ રજનીકાંતભાઇ હળવદિયા મો.૯૫૮૬૭ ૮૭૧૨

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text