ભકિતનગર : દાનાભાઈ ઉકાભાઈ ગરચરનું અવસાન

- text


મોરબી : ભકિતનગર (રવાપર નદી) નિવાસી દાનાભાઈ ઉકાભાઈ ગરચર, તે સ્વ. છગનભાઈ, નાથાભાઈ અને
કિરીટભાઈના પિતાનું અવસાન થયેલ છે. સદગતનું પાણીઢોળ (ઉતરક્રિયા) તા. 17/12/2021ને શુક્રવારના રોજ રાખેલ છે. મહેમાન (આઈવાવાર) એક જ દિવસનુ રાખેલ છે. તા. 16/12/2021ને ગુરુવારના રોજ રાત્રીના સંતવાણી રાખેલ છે. (કિરીટભાઈ 9328251432, લાલજીભાઈ 9979377420)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text