મોરબી : દામોદરદાસ રૂગનાથદાસ રાણપરાનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. રૂગનાથદાસ કરસનદાસ રાણપરાના પુત્ર દામોદરદાસ તે સ્વ. તુલસીદાસ ભાઈ તથા અશ્વિનભાઈ, પરમાનંદ ભાઈ, હિતેશભાઈના મોટાભાઈ તથા સ્વ સુરેશભાઈ, વલ્લભભાઈ, ચંદ્રેશભાઇના પિતાશ્રી તથા ભાવેશ, દિવ્યેશ, દર્શન ના દાદા નુ ટેલિફોનિક બેસણું તારીખ ૭/૧૦/૨૦૨૧ ગુરુવારે સવારે ૧૦:૩૦થી ૧૨:૦૦ સુધી રાખેલ છે. વલ્લભભાઈ મો.૮૧૪૦૩૪૩૪૭૮. ચંદ્રેશભાઇ મો.૭૦૧૬૬૮૯૦૪૨. ભાવેશ મો.૯૯૨૪૯૮૬૮૭૮, દિવ્યેશ મો.૯૭૨૫૭૬૪૯૪૪, પરમાનંદભાઈ મો.૯૮૨૭૨૮૪૬૧૫, અશ્વિનભાઈ મો.૯૮૨૭૫૬૮૮૬૭, હિતેશભાઈ મો.૯૮૨૭૨૭૪૨૬૭, કિશોરભાઈ મો. ૯૮૨૫૫૫૪૨૬૪

- text