મોરબી નિવાસી કંચનબેન બુદ્ધદેવનું અવસાન

- text


 

મોરબી : ગ.સ્વ કંચનબેન અમૃતલાલ બુધ્ધદેવ (ઉં.વ. 76) તે સ્વ.અમૃતલાલ મેઘજીભાઈ બુદ્ધદેવ (ટંકારવાળા)ના પત્નિ,તે સ્વ.મહેન્દ્રભાઈ, અનિલભાઈ અને ડો. નીતિનભાઈના માતા તથા જૂનાગઢ નિવાસી સ્વ. દામોદરદાસ ભગવાનજીભાઈ લાખાણીના દીકરીનું તા. 22/1/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 24/1/2022 સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે, મહાવીર સોસાયટી કોમન પ્લોટ,નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે રાખેલ છે. અનિલભાઈ બુધ્ધદેવ: 9825826413, ડો. નીતિન બુધ્ધદેવ:9925145170

- text