રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલાનું અવસાન

મોરબી : રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલા તે નાથાલાલ ગોકળભાઈ ચારોલા તથા અમરશીભાઈ ગોકળભાઈ ચારોલાના ભાઈનું તા26ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

ધુનડા નિવાસી વાલજીભાઈ રંગપરિયાનું અવસાન 

મોરબી : મુળ ધુનડા નિવાસી વાલજીભાઈ ખીમજીભાઇ રંગપરીયા (ઉ.વ.85) તે પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા, જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા, કાંતિલાલ વાલજીભાઈ રંગપરીયાના પિતા તથા દુર્લભજીભાઈ ખીમજીભાઈ રંગપરીયા,...

મોરબી નિવાસી રાકેશભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા તે અંબાપ્રસાદભાઈ ગીરધરલાલ પંડ્યાના પુત્ર, દીપકભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા (મો.નં. 9228174741)ના મોટાભાઈ, મિત અને કાવ્યાના...

મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન

મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું...

મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...

મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન 

મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ...

મોરબી નિવાસી વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા (9825761013)ના પત્નિ અને ભાવેશભાઈ (9712367362), દીપભાઈ (9687510452) ના માતાનું તા....

મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને...

વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...

વાંકાનેર નિવાસી જમનાબેન ખાંડેકાનું અવસાન

વાંકાનેર : મૂળ ખાંડેક હાલ વાંકાનેર નિવાસી જમનાબેન કારાભાઈ ખાંડેકા (ઉં.વ. 70) તે વિનોદભાઈ ખાંડેકા (મો.નં. 9712651225), સંજયભાઈ ખાંડેકા, મિતેશભાઈ ખાંડેકા, ધર્મેશભાઈ ખાંડેકા, ગૌતમભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

મોરબીના સુભાષ રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું, તસ્કર સીસીટીવીના કેદ

મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર નવયુગ સામેથી જીજે - 36 -એબી - 0514 નંબરનું એક એક્ટિવા અજાણ્યો તસ્કર ચોરો કરી નાસી જતા મોરબી...

મોરબીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ...

દિવસ વિશેષ : માન્યતા છે કે ત્રેતાયુગમાં બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં...

આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે : જાણો.. તેનો ઈતિહાસ અને ડાન્સ કરવાના ફાયદા મોરબી : નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. દુનિયાભરમાં દર વર્ષે તા....