ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન 

મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220),...

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ),...

મોરબી : દક્ષાબેન ચંદુલાલ રવેશિયાનું અવસાન

મોરબી : મૂળ માધાપર (સામપર) હાલ મોરબી નિવાસી દક્ષાબેન (દયાબેન) ચંદુલાલ રવેશિયા ( ઉ.વ.69) તે ચંદુલાલ મનજીભાઈ રવેશિયાના પત્ની, મનીષભાઈ, ચેતનભાઈ, નીતાબેન વિમલકુમાર મીરાણી,...

મોરબી નિવાસી દિપકભાઈ બાવરવાનું અવસાન

મોરબી : દિપકભાઈ મોતીભાઈ બાવરવા (ઉ.વ.61) તે અર્ચનાબેન દીપકભાઈ બાવરવા (98258 24592)ના પતિ, ખુશ્બુ હિરેનભાઈ કાવરના પિતા, હિરેનભાઈ કાંતિભાઈ કાવરના સસરા, અનિલભાઈ મોતીભાઈ બાવરવા...

ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ રંગપરીયાનું અવસાન 

મોરબી : ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ પરસોતમભાઇ રંગપરીયા(ઉ.વ.89)નું તા. 30-09-2023 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે...

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું તા.30ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 2ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લી. અમિતગીરી ગોસ્વામી...

ઘુનડા નિવાસી જેઠાભાઈ લવજીભાઈ રંગપરીયાનું અવસાન 

મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા નિવાસી રંગપરીયા જેઠાભાઈ લવજીભાઈ (ઉ.વ.90) તે દેવજીભાઈના પિતાનું તા. 29 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ...

મોરબી નિવાસી ઊર્મિલાબેન ફેફરનું અવસાન

મોરબી : મૂળ અદેપર હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન ગજેન્દ્રભાઈ ફેફર તે ગજેન્દ્રભાઈ જીવરાજભાઈ ફેફર (મો.નં. 98253 43319)ના પત્ની, જયભાઈ ગજેન્દ્રભાઈ ફેફર (મો.નં. 87587 13179),...

મોરબી : દશરથસિંહ ઘેલુભા ઝાલાનું અવસાન 

મોરબી : મુળ પંચાસર નિવાસી હાલ મોરબી ઝાલા દશરથસિંહ ઘેલુભા તે દિપકસિંહ, રવીરાજસિંહના પિતા, રણજીતસિંહ, બળદેવસિંહના ભાઈ અને સતુભા ઝાલાના કાકાનું તા. 28ના અવસાન...

મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વેદનું અવસાન 

મોરબી : મૂળ નવગામ ભાટીયા હાલ મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વિઠ્ઠલદાસ વેદ (ઉં. વ. 79) તે પ્રેમિલાબેન વેદના પતિ, સ્વ. સુરેશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેર નજીક અકસ્માતમાં ઘવાયેલા થાનના યુવકનું મોત  

અજાણ્યા વાહને ઠોકરે લીધાની પોલીસની આશંકા,યુવાને સારવારમા દમ તોડયો વાંકાનેર : મોરબી કારખાનામાં કામ કરતા અને રહેતા મૂળ થાન તાલુકાના નવાગામનો યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ઢૂવા...

નદીમાં ડૂબેલા 3 યુવાનોની શોધખોળ માટે રાજકોટની ફાયર ટિમ અને હળવદના તરવૈયાઓને બોલાવાયા

મોરબી ફાયર વિભાગની સ્પીડ બોટ કામે લગાડાય, વધુ એક સ્પીડ બોટ પણ મંગાવાય : ડે.કલેકટર સુશીલ પરમારે આપી વિગતો https://youtu.be/y2WrYXbnRUc મોરબી : મચ્છુ-2 ડેમ નજીક નદીમાં...

નાફેડના ડાયરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ

ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભરતા ઇફકોવાળી થવાના એંધાણ હતા, પણ અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું મોરબી : નાફેડના...

મોરબી મચ્છુ 3 ડેમ પાસે નદીમાં ડૂબી ગેયેલા 3 યુવાનોની શોધખોળ માટે રેસક્યું ઓપરેશન...

ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના...