મોરબી : દશરથસિંહ ઘેલુભા ઝાલાનું અવસાન 

- text


મોરબી : મુળ પંચાસર નિવાસી હાલ મોરબી ઝાલા દશરથસિંહ ઘેલુભા તે દિપકસિંહ, રવીરાજસિંહના પિતા, રણજીતસિંહ, બળદેવસિંહના ભાઈ અને સતુભા ઝાલાના કાકાનું તા. 28ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30ને સાંજે 4 થી 6 કલાકે પંચાસર રાજપુત સમાજ વાડી ખાતે રાખ્યું છે.

- text

- text