મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ), સ્વ. નરભેરામભાઈ દામોદરભાઈ અમૃતિયા, મનસુખલાલ દામોદરભાઈ અમૃતિયા (આચાર્ય, શાળા નં-59, રાજકોટ), ગોરધનભાઈ દામોદરભાઈ અમૃતિયાના ભાઈનું તારીખ 3-10-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (લૌકિક વ્યવહાર) તારીખ 15-10-2023 ને રવિવારના રોજ શ્રીજીવાડી, દેવળીયા રોડ, જેતપર (મચ્છુ) મુકામે રાખવામાં આવી છે.

- text

- text