મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વેદનું અવસાન 

- text


મોરબી : મૂળ નવગામ ભાટીયા હાલ મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વિઠ્ઠલદાસ વેદ (ઉં. વ. 79) તે પ્રેમિલાબેન વેદના પતિ, સ્વ. સુરેશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. અનસુયાબેન (મોરબી), તારાબેન ઉદેશી (મુંબઈ), જયશ્રીબેન આશર (મુંબઈ)ના ભાઈ, મનુભાઈ ધનજીભાઈ (અમરેલી)ના જમાઈ, મુકેશભાઈ વેદ (વેદ ટ્રેડિંગ કંપની)ના કાકાનું તારીખ 26-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠામણું તારીખ 28-9-2023 ને ગુરુવારના રોજ સાંજે 5-30 કલાકે જડેશ્વર મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text