- text
મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ ખોટ ઉ.26 નામના યુવાનનો કોહવાયેલ હાલતમા મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
- text
- text