રવાપર નિવાસી વનીતાબેન વારેવરીયાનું અવસાન  

- text


મોરબી : રવાપર નિવાસી વનીતાબેન રમેશભાઈ વારેવરીયા (ઉં. વ. 49) તે રમેશભાઈ મહાદેવભાઈ વારેવરીયાના પત્ની, મહાદેવભાઇ બુટાભાઈ વારેવરીયાના પુત્રવધુ, ઋત્વિકભાઈ રમેશભાઈ વારેવરીયાના માતા, અશોકભાઈ મહાદેવભાઈ વારેવરીયાના ભાભીનું તારીખ 26-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારે બપોરે 3 થી 6 કલાક દરમિયાન તેમના નિવાસ્થાન રવાપર, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. મોબાઈલ નંબર 98796 70208, 99130 51801..

- text

- text