Avsannondh & BesnuMorbi ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ રંગપરીયાનું અવસાન By Vipul Prajapati (Morbi) - 01/10/2023 at 7:35 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ પરસોતમભાઇ રંગપરીયા(ઉ.વ.89)નું તા. 30-09-2023 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાન, ઘુનડા (સ.) ખાતે રાખેલ છે. - text - text