ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ રંગપરીયાનું અવસાન 

- text


મોરબી : ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ પરસોતમભાઇ રંગપરીયા(ઉ.વ.89)નું તા. 30-09-2023 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાન, ઘુનડા (સ.) ખાતે રાખેલ છે.

- text

- text