મોરબીના એસ.પી રોડ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ 

- text


મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કરવા માટે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશવાસીઓને સ્વચ્છતાના શ્રમદાનમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. આ આહવાનને પગલે મોરબીના એસ.પી. રોડના સિલ્વર હાઈટ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે એસ.પી. રોડ પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને એક કલાક સુધી નાના – મોટા સૌ રહેવાસીઓએ શ્રમદાન કરી રોડને સ્વચ્છ કર્યો હતો

- text

- text