મોરબી : દક્ષાબેન ચંદુલાલ રવેશિયાનું અવસાન

- text


મોરબી : મૂળ માધાપર (સામપર) હાલ મોરબી નિવાસી દક્ષાબેન (દયાબેન) ચંદુલાલ રવેશિયા ( ઉ.વ.69) તે ચંદુલાલ મનજીભાઈ રવેશિયાના પત્ની, મનીષભાઈ, ચેતનભાઈ, નીતાબેન વિમલકુમાર મીરાણી, ભક્તિબેન પ્રગ્નેશકુમાર મીરાણીના માતૃશ્રી, સ્વ. નારણભાઈ વાલજીભાઈ જોબનપુત્રાના દીકરી, સ્વ. નટવરભાઈ, ભાઈલાલભાઈ , વિનોદભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઇના બેનનું તા. 2ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.6ને શુક્રવારે સાંજે 5:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન , વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

- text