ઘુનડા નિવાસી જેઠાભાઈ લવજીભાઈ રંગપરીયાનું અવસાન 

- text


મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા નિવાસી રંગપરીયા જેઠાભાઈ લવજીભાઈ (ઉ.વ.90) તે દેવજીભાઈના પિતાનું તા. 29 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાન, ઘુનડા (સ.) ખાતે રાખેલ છે.

- text

- text