વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

- text


મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪: ૦૦થી ૬:૦૦ તેમના નિવાસ સ્થાન વીરપરડા ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા. ૨૪ને રવિવારે વિરપરડા મુકામે રાખેલ છે.

વનરાજસિંહ પાંચુભા જાડેજા

મો:9510952155

ક્રિપાલસિંહ પાંચુભા જાડેજા

- text

મો.9106436367

- text