વરિયાનગરમાં બાળકોએ પોતાના બચાવેલા પૈસાથી ગણેશ મહોત્સવનું કર્યું આયોજન 

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠે સો ઓરડીમાં આવેલ વરિયાનગરમાં બાળકોએ પોતાના બચાવેલા પૈસાથી ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અહીં વરિયાનગર કા રાજાનું સ્થાપન કરી દરરોજ તેની બાળકો દ્વારા આરાધના કરવામાં આવે છે. સ્થાનિકો દરરોજ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે.

- text

- text