વાંકાનેર નિવાસી જમનાબેન ખાંડેકાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ ખાંડેક હાલ વાંકાનેર નિવાસી જમનાબેન કારાભાઈ ખાંડેકા (ઉં.વ. 70) તે વિનોદભાઈ ખાંડેકા (મો.નં. 9712651225), સંજયભાઈ ખાંડેકા, મિતેશભાઈ ખાંડેકા, ધર્મેશભાઈ ખાંડેકા, ગૌતમભાઈ ખાંડેકા(મો.નં. 8238035492), સુનિલભાઈ ખાંડેકા અને મનીષાબેન ખાંડેકાના માતાનું તારીખ 20-9-2023 ને બુધવારના રોજ થયું છે. સદગતનું બેસણું તારીખ 23-9-2023 ને સાંજે 4 થી 5 કલાક દરમિયાન પરજીયા રાજગોર બ્રહ્મ સમાજની વાડી, ભાટીયા સોસાયટી, ચંદ્રપુર, તા. વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text