રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલાનું અવસાન

- text


મોરબી : રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલા તે નાથાલાલ ગોકળભાઈ ચારોલા તથા અમરશીભાઈ ગોકળભાઈ ચારોલાના ભાઈનું તા26ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.28ને ગુરુવારના રોજ  02:00 થી 05:00, ઉમાવાડી, રાજપર (કું) ખાતે રાખેલ છે. લોકીકપ્રથા બંધ રાખેલ છે.

- text

- text