ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાની ભાવભેર આરાધના 

- text


મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન દરરોજ સવારે પચોપચાર પુજા, આરતિ, પ્રસાદ, સંધ્યા આરતિ તેમજ પ્રસાદનુ નિયમિત વિતરણ કરવામા આવે છે.

દરરોજ રાત્રે 10 થી 12 રાસ ગરબાનુ આયોજન કરવામા આવે છે. રાત્રે રાસ ગરબા દરમિયાન દરરોજ વિવિધ નાસ્તો આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની સેવા પણ કરવામા આવે છે. છેલ્લે દીવસે મહાઆરતી તેમજ 56 ભોગનુ આયોજન કરવામા આવશે. ઉપરાંત ફાળામાથી વધતી રકમનુ ગૌ શાળામાં અનુદાન તેમજ સમુહ ભોજનનુ આયોજન પણ કરવામા આવશે.

- text

- text