મોરબીના કુબેરનગરમાં દુંદાળાદેવને અન્નકોટ ધરાયો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ભગવતી પાર્કમાં કુબેરનગર -3માં અશોકભાઈ રાજશીભાઈ પૂજારા દ્વારા છેલ્લા 3 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હાલ દુંદાળાદેવની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. આજે ગણપતિજીને અન્નકોટ ધરવામાં આવ્યો હતો.

- text

- text