મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન 

- text


મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (70166 07943), સંજયભાઈ મહાદેવભાઈ કુકરવાડિયા (97247 39500)ના પિતા તથા પિયુષભાઈ હરિભાઈ કુકરવાડિયા (94266 26027)ના કાકાનું તારીખ 22/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25/9/2023ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે દેવ સત્ય પેલેસ, ધર્મલાભ સોસાયટી, શનાળા બાયપાસ રોડ, મોરબી મુકામે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ તરધરી તા.માળીયા (મી.) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text