ધુનડા નિવાસી વાલજીભાઈ રંગપરિયાનું અવસાન 

- text


મોરબી : મુળ ધુનડા નિવાસી વાલજીભાઈ ખીમજીભાઇ રંગપરીયા (ઉ.વ.85) તે પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા, જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા, કાંતિલાલ વાલજીભાઈ રંગપરીયાના પિતા તથા દુર્લભજીભાઈ ખીમજીભાઈ રંગપરીયા, સ્વ.ભુદરભાઈ ખીમજીભાઇ રંગપરીયાના ભાઈનું તારીખ 26/9/2023ના રોજ અવસાન થયું છે. લૌકિકવાર/ઉત્તરક્રિયા તારીખ 6/10/2023ને શુક્રવારે તેમના નિવાસસ્થાન મૂળ ધુનડા(સ.) તા.જિ.મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text