મોરબી નિવાસી રાકેશભાઈ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા તે અંબાપ્રસાદભાઈ ગીરધરલાલ પંડ્યાના પુત્ર, દીપકભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા (મો.નં. 9228174741)ના મોટાભાઈ, મિત અને કાવ્યાના ભાઈજીનું તારીખ 24-9-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-9-2023 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિરવાળી શેરી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text