વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 28 સપ્ટેમ્બરે ઈદે મિલાદની રજા રહેશે

- text


વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદની જાહેર રજા રહેશે. જેના કારણે 28 સપ્ટેમ્બરના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર દ્વારા ખેડૂતો, વેપારીઓ અને દલાલ ભાઈઓને જણાવાવ્યું છે કે, 28 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ ઈદે મિલાદની રજા હોય તમામ કાર્યવાહી બંધ રહેશે.

- text

- text