મોરબી નિવાસી વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા (9825761013)ના પત્નિ અને ભાવેશભાઈ (9712367362), દીપભાઈ (9687510452) ના માતાનું તા. 21ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25ને સોમવારે સવારે 8 થી 10 કલાકે રાધે ક્રિષ્ના હોલ, શિવમ હોલ સામે, પંચાસર રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text