મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે શિવગંગા એપાર્ટમેન્ટ, સત્કાર રેસીડેન્સી, ધ્રુવ બાળકોની હોસ્પિટલ સામે, કંડલા બાયપાસ રોડ, મોરબી-1 મુકામે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં.99258 63365)

- text

- text