મોરબીમાં ચંદ્રયાનની થીમ ઉપર ગણપતિજીની સ્થાપના

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં પ્રાથમિક શાળા સામે ચંદ્રયાન-3ની થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. આ અનોખી થીમને નિહાળવા અને ગણપતિજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ત્યારે આ ગણપતિ મહોત્સવની મુલાકાત લેવા અને આ અનોખી થીમ નિહાળવા અને ગણપતિજીના દર્શન કરવા માટે સતિષભાઈ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text