મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 23 ને શનિવારના સવારે 8 થી 10 કલાકે પ્રમુખ પાર્ક સોસાયટી, બાલાજી રેસીડેન્સી, એ, ક્રિષ્ના સ્કુલની પાસે, 60 ફુટ રોડ, રવાપર, ઘુનડા રોડ, મોરબી ખાતે તેમજ તા. 23 ને શનિવારે રાત્રે 8 થી 9 કલાકે જે ભગવાન પ્લોટ, બટુકભાઈ દલસાણિયાના નિવાસ સ્થાન, મહેન્દ્રનગર ખાતે રાખ્યું છે.

- text

- text