મોરબી નિવાસી દિપકભાઈ બાવરવાનું અવસાન

મોરબી : દિપકભાઈ મોતીભાઈ બાવરવા (ઉ.વ.61) તે અર્ચનાબેન દીપકભાઈ બાવરવા (98258 24592)ના પતિ, ખુશ્બુ હિરેનભાઈ કાવરના પિતા, હિરેનભાઈ કાંતિભાઈ કાવરના સસરા, અનિલભાઈ મોતીભાઈ બાવરવા...

ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ રંગપરીયાનું અવસાન 

મોરબી : ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ પરસોતમભાઇ રંગપરીયા(ઉ.વ.89)નું તા. 30-09-2023 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે...

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું તા.30ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 2ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લી. અમિતગીરી ગોસ્વામી...

ઘુનડા નિવાસી જેઠાભાઈ લવજીભાઈ રંગપરીયાનું અવસાન 

મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા નિવાસી રંગપરીયા જેઠાભાઈ લવજીભાઈ (ઉ.વ.90) તે દેવજીભાઈના પિતાનું તા. 29 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ...

મોરબી નિવાસી ઊર્મિલાબેન ફેફરનું અવસાન

મોરબી : મૂળ અદેપર હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન ગજેન્દ્રભાઈ ફેફર તે ગજેન્દ્રભાઈ જીવરાજભાઈ ફેફર (મો.નં. 98253 43319)ના પત્ની, જયભાઈ ગજેન્દ્રભાઈ ફેફર (મો.નં. 87587 13179),...

મોરબી : દશરથસિંહ ઘેલુભા ઝાલાનું અવસાન 

મોરબી : મુળ પંચાસર નિવાસી હાલ મોરબી ઝાલા દશરથસિંહ ઘેલુભા તે દિપકસિંહ, રવીરાજસિંહના પિતા, રણજીતસિંહ, બળદેવસિંહના ભાઈ અને સતુભા ઝાલાના કાકાનું તા. 28ના અવસાન...

મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વેદનું અવસાન 

મોરબી : મૂળ નવગામ ભાટીયા હાલ મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વિઠ્ઠલદાસ વેદ (ઉં. વ. 79) તે પ્રેમિલાબેન વેદના પતિ, સ્વ. સુરેશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ....

રવાપર નિવાસી વનીતાબેન વારેવરીયાનું અવસાન  

મોરબી : રવાપર નિવાસી વનીતાબેન રમેશભાઈ વારેવરીયા (ઉં. વ. 49) તે રમેશભાઈ મહાદેવભાઈ વારેવરીયાના પત્ની, મહાદેવભાઇ બુટાભાઈ વારેવરીયાના પુત્રવધુ, ઋત્વિકભાઈ રમેશભાઈ વારેવરીયાના માતા, અશોકભાઈ...

રાજકોટ નિવાસી શારદાબેન ધામેચાનું અવસાન 

મોરબી : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી શારદાબેન વ્રજલાલ ધામેચા તે વ્રજલાલ રાઘવજી ધામેચાના પત્ની, સ્વ.હર્ષદભાઈ, મનીષભાઈ અને અંજનાબેનના...

મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ ગામીનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ રામજીભાઈ ગામીનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ સવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા...

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રભુનગરની ટીમ વિજેતા

ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ...