મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ રામજીભાઈ ગામીનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે મારુતિનગર સોસાયટી-2, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે. વિમલભાઈ (મો.નં. 9925405534), રોહિતભાઈ (મો.નં. 9313535703)..

- text