રાજકોટ નિવાસી શારદાબેન ધામેચાનું અવસાન 

- text


મોરબી : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી શારદાબેન વ્રજલાલ ધામેચા તે વ્રજલાલ રાઘવજી ધામેચાના પત્ની, સ્વ.હર્ષદભાઈ, મનીષભાઈ અને અંજનાબેનના માતા, અમરશીભાઈ સવજીભાઈ સોલંકીના દીકરી તેમજ ગોપાલભાઈ, ભરતભાઈ અને રાજેશભાઇના મોટાબહેનનું તા. 26/9/2023ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.29/9/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 6:00 દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાર્ટી પ્લોટ, યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

- text

- text