નાના ખીજડિયા : પ્રભાબેન કાંતિલાલ બારૈયાનું અવસાન
ટંકારા : નાનાખીજડિયા નિવાસી પ્રભાબેન કાંતિલાલ બારૈયા,તે કાંતિભાઈ પ્રભુભાઈ બારૈયાના પત્નિ તથા કીર્તનભાઈ,કાંતિભાઈ બારૈયાના માતાશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ને સોમવારના...
સાવડી : મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયાનું અવસાન
ટંકારા : સાવડી નિવાસી મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયા(ઉ.વ.67),તે જીતેન્દ્રભાઈ,ભુપેન્દ્રભાઈના માતાશ્રી,અલ્કાબેન અને નિરુપાબેનના સાસુનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 8...
હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...
ટંકારા : રેવીબેન ભગવાનજીભાઈ વરસડાનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી રેવીબેન ભગવાનજીભાઈ વરસડા,તે રણછોડભાઈ,રમેશભાઈ,કાંતિભાઈના માતાશ્રીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 2 થી 5...
હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને...
ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન
ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને...
વિરપર : હરિબેન કરશનભાઈ ચાવડાનું અવસાન
ટંકારા : વિરપર નિવાસી હરિબેન કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૮૦), તે સ્વ. કરશનભાઈના પત્ની તથા રાજેશભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ (જીલ્લા પંચાયતના સદસ્ય), વિનોદભાઈના માતુશ્રીનું તા. 21/11/2021ને...
ટંકારા : હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણીનું અવસાન
ટંકારા : ટંકારાના નિવાસી હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણી (ઉ.વ. 67), તે વાસુભાઈ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. 20/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા....
નેસડા : રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રાનું અવસાન
ટંકારા : નેસડા નિવાસી રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૭૩), તે દુધીબેનના પતિ,નિલેશભાઈ અને હસમુખભાઈના પિતાશ્રી, તુષાર અને નક્ષના દાદાનું તા.૧૯/૧૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
ટંકારામાં આશર પરીવારે છપ્પન ભોગ ધરી તુલસી વિવાહની ઉજવણી કરી
ટંકારા : ટંકારાના આશર પરીવાર દ્વારા તુલસી વિવાહ અને ઈશ્વરને છપ્પન ભોગ ધરી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારા શહેરના રહેવાસી માઈ ભક્ત ભાટિયા પરીવારના...