નાના ખીજડિયા : પ્રભાબેન કાંતિલાલ બારૈયાનું અવસાન

ટંકારા : નાનાખીજડિયા નિવાસી પ્રભાબેન કાંતિલાલ બારૈયા,તે કાંતિભાઈ પ્રભુભાઈ બારૈયાના પત્નિ તથા કીર્તનભાઈ,કાંતિભાઈ બારૈયાના માતાશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ને સોમવારના...

સાવડી : મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયાનું અવસાન

ટંકારા : સાવડી નિવાસી મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયા(ઉ.વ.67),તે જીતેન્દ્રભાઈ,ભુપેન્દ્રભાઈના માતાશ્રી,અલ્કાબેન અને નિરુપાબેનના સાસુનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 8...

હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...

ટંકારા : રેવીબેન ભગવાનજીભાઈ વરસડાનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી રેવીબેન ભગવાનજીભાઈ વરસડા,તે રણછોડભાઈ,રમેશભાઈ,કાંતિભાઈના માતાશ્રીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 2 થી 5...

હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને...

ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને...

વિરપર : હરિબેન કરશનભાઈ ચાવડાનું અવસાન 

ટંકારા : વિરપર નિવાસી હરિબેન કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૮૦), તે સ્વ. કરશનભાઈના પત્ની તથા રાજેશભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ (જીલ્લા પંચાયતના સદસ્ય), વિનોદભાઈના માતુશ્રીનું તા. 21/11/2021ને...

ટંકારા : હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણીનું અવસાન

ટંકારા : ટંકારાના નિવાસી હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણી (ઉ.વ. 67), તે વાસુભાઈ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. 20/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા....

નેસડા : રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રાનું અવસાન

ટંકારા : નેસડા નિવાસી રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૭૩), તે દુધીબેનના પતિ,નિલેશભાઈ અને હસમુખભાઈના પિતાશ્રી, તુષાર અને નક્ષના દાદાનું તા.૧૯/૧૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

ટંકારામાં આશર પરીવારે છપ્પન ભોગ ધરી તુલસી વિવાહની ઉજવણી કરી

ટંકારા : ટંકારાના આશર પરીવાર દ્વારા તુલસી વિવાહ અને ઈશ્વરને છપ્પન ભોગ ધરી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા શહેરના રહેવાસી માઈ ભક્ત ભાટિયા પરીવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપી તકસીરવાન, ફાંસીની સજા માટે 30મીએ દલીલ

ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા મોરબી : માળિયાના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં વર્ષ 2022માં...

નવલખી ગામ સમસ્ત દ્વારા માતાજીના માંડવો યોજાશે

માળીયા (મિ.) : તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 1 મે ને બુધવારના રોજ સમસ્ત નવલખી ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં...

આવતીકાલે શનિવારે મોરબીના ગોપાલ અને વેજીટેબલ ફીડર હેઠળના વિસ્તારમાં વીજ કાપ

મોરબી : આવતીકાલે તારીખ 27 એપ્રિલ ને શનિવારના રોજ મેન્ટનન્સની કામગીરીને લીધે પીજીવીસીએલ શહેર પેટા વિભાગ-2 હેઠળના ગોપાલ ફીડર અને વેજીટેબલ ફીડરના વિસ્તારોમાં ફીડર...

27 એપ્રિલથી મોરબીના રામોજી ફાર્મ ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

ગામી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આવતીકાલે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી ગામી પરિવાર દ્વારા મોરબીના રામોજી ફાર્મ ખાતે...