નવલખી ગામ સમસ્ત દ્વારા માતાજીના માંડવો યોજાશે

- text


માળીયા (મિ.) : તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 1 મે ને બુધવારના રોજ સમસ્ત નવલખી ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. નવલખી ગામે આવેલા પાટાવાળી મેલડી માતાજીના મંદિરે 1 મેએ સવારે 10 વાગ્યાથી સમસ્ત ગામ દ્વારા માતાજીનો માંડવો યોજાશે અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

- text

- text