ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...

અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)

અવસાન નોંધ (વિરપર)  : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ...

ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશરનું અવસાન

ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશર ( ઉ. વ 76) તે સ્વ. શાંન્તિલાલ વલ્લભદાસ આશર (કુમારભાઈ ભાટીયા)ના ધર્મપત્ની તથા બાલકૃષ્ણભાઈ અને લલિતભાઈ મધુબેન દામોદરદાસ રાયગગલાના...

ઘુનડા (ખા.) : ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

ટંકારા : ઘુનડા (ખા.) નિવાસી ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રા, તે સ્વ. ભગવાનજીભાઈના પત્ની, બિપીનભાઈના માતુશ્રી, વસંતભાઈના ભાભી, તેમજ વિશાલ અને ઋતવિકના દાદીનું તા. 26/05/2020 ના...

કલ્યાણપર : ગંગાબેન ડાહ્યાભાઇ વાધરિયાનું નિધન

  કલ્યાણપર: ટંકારાના કલ્યાણપર નિવાસી ગંગાબેન ડાહ્યાભાઈ વાઘરીયા (ઉં.વ. 91)તે, સ્વ.ડાહ્યાભાઈ રામજીભાઈ વાધરિયાના પત્નિ તથા ગણેશભાઇ અને પ્રવિણભાઈના માતાનું તારીખ ૮/૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયું...

અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (02:00 PM)

મોરબી : પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયાનું અવસાન મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ. 67), તે પ્રાણજીવનભાઈ અને ધનજીભાઈના ભાઈ, નીતિનભાઈ (99256...

ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...

મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું

મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો...

બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન

ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા....

ટંકારા : અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયા (ઉ.વ. 82), તે ઈશ્ર્વરભાઈના પિતાશ્રી તથા શૈલેષ ખીમજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈ, જેન્તીલાલ દેવજીભાઈના અદા તથા પંકજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...

મોરબી તાલુકાના 16 ગામોમાં કાલે શનિવારે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ફરશે

  મોરબી : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ -2 શરૂ કરી દીધો છે. જેના ભાગ રૂપે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો...