ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન
મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...
અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)
અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ...
ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશરનું અવસાન
ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશર ( ઉ. વ 76) તે સ્વ. શાંન્તિલાલ વલ્લભદાસ આશર (કુમારભાઈ ભાટીયા)ના ધર્મપત્ની તથા બાલકૃષ્ણભાઈ અને લલિતભાઈ મધુબેન દામોદરદાસ રાયગગલાના...
ઘુનડા (ખા.) : ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રાનું અવસાન
ટંકારા : ઘુનડા (ખા.) નિવાસી ચંપાબેન ભગવાનજીભાઈ કાસુન્દ્રા, તે સ્વ. ભગવાનજીભાઈના પત્ની, બિપીનભાઈના માતુશ્રી, વસંતભાઈના ભાભી, તેમજ વિશાલ અને ઋતવિકના દાદીનું તા. 26/05/2020 ના...
કલ્યાણપર : ગંગાબેન ડાહ્યાભાઇ વાધરિયાનું નિધન
કલ્યાણપર: ટંકારાના કલ્યાણપર નિવાસી ગંગાબેન ડાહ્યાભાઈ વાઘરીયા (ઉં.વ. 91)તે, સ્વ.ડાહ્યાભાઈ રામજીભાઈ વાધરિયાના પત્નિ તથા ગણેશભાઇ અને પ્રવિણભાઈના માતાનું તારીખ ૮/૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયું...
અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (02:00 PM)
મોરબી : પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ. 67), તે પ્રાણજીવનભાઈ અને ધનજીભાઈના ભાઈ, નીતિનભાઈ (99256...
ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...
મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું
મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો...
બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા....
ટંકારા : અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયા (ઉ.વ. 82), તે ઈશ્ર્વરભાઈના પિતાશ્રી તથા શૈલેષ ખીમજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈ, જેન્તીલાલ દેવજીભાઈના અદા તથા પંકજ...