ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને...

હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને...

ટંકારા : રેવીબેન ભગવાનજીભાઈ વરસડાનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી રેવીબેન ભગવાનજીભાઈ વરસડા,તે રણછોડભાઈ,રમેશભાઈ,કાંતિભાઈના માતાશ્રીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 2 થી 5...

હડમતિયા : ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયાનું અવશાન

હડમતિયા : હડમતિયા નિવાસી ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયા (ઉ.વ. 88 ) તે નરભેરામભાઈ તેમજ પ્રવિણભાઈના પિતાશ્રી અને શૈલેષભાઈ, જીજ્ઞેશભાઈ, વિવેકભાઈના દાદાશ્રીનું તા. 29/12/2020 ને મંગળવારના...

પાસના પુર્વ પ્રમુખ પ્રકાશ સવસાણીના દાદીની ઉતરક્રિયા અને પાણી ઢોળ વિધી મોકુફ

ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામના રહેવાસી સ્વ. રંભીબેન ધરમશીભાઈ સવસાણી, તે ઓધવજીભાઈ અને મનજીભાઈના માતુશ્રી તથા દલપત ઓધવજીભાઈ, પ્રકાશ મનજીભાઈ, મુકેશ મનજીભાઈના દાદીનુ તા.12...

ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું

ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ...

હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...

લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન

ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

સજનપરમાં રવિવારે રાખેલ ઉત્તરક્રિયા મોકૂફ રખાઈ

ટંકારા : સજનપર ગામના સરપંચ ભાવનાબેન અશોકભાઈ બરાસરાના સાસુ અને અશોકભાઈના માતૃશ્રી જમકુબેન બચુભાઈ બરાસરાનું તા. 10/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા...

ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...

ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો...

તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે

વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. જયશ્રીબેન...