ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન
ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને...
હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને...
ટંકારા : રેવીબેન ભગવાનજીભાઈ વરસડાનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી રેવીબેન ભગવાનજીભાઈ વરસડા,તે રણછોડભાઈ,રમેશભાઈ,કાંતિભાઈના માતાશ્રીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 2 થી 5...
હડમતિયા : ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયાનું અવશાન
હડમતિયા : હડમતિયા નિવાસી ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયા (ઉ.વ. 88 ) તે નરભેરામભાઈ તેમજ પ્રવિણભાઈના પિતાશ્રી અને શૈલેષભાઈ, જીજ્ઞેશભાઈ, વિવેકભાઈના દાદાશ્રીનું તા. 29/12/2020 ને મંગળવારના...
પાસના પુર્વ પ્રમુખ પ્રકાશ સવસાણીના દાદીની ઉતરક્રિયા અને પાણી ઢોળ વિધી મોકુફ
ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામના રહેવાસી સ્વ. રંભીબેન ધરમશીભાઈ સવસાણી, તે ઓધવજીભાઈ અને મનજીભાઈના માતુશ્રી તથા દલપત ઓધવજીભાઈ, પ્રકાશ મનજીભાઈ, મુકેશ મનજીભાઈના દાદીનુ તા.12...
ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું
ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા
ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ...
હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...
લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન
ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...
સજનપરમાં રવિવારે રાખેલ ઉત્તરક્રિયા મોકૂફ રખાઈ
ટંકારા : સજનપર ગામના સરપંચ ભાવનાબેન અશોકભાઈ બરાસરાના સાસુ અને અશોકભાઈના માતૃશ્રી જમકુબેન બચુભાઈ બરાસરાનું તા. 10/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા...
ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...