ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

- text


મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન વાઘગઢ , ટંકારા ખાતે રાખેલ છે.

 

- text