નેસડા : રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રાનું અવસાન
ટંકારા : નેસડા નિવાસી રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૭૩), તે દુધીબેનના પતિ,નિલેશભાઈ અને હસમુખભાઈના પિતાશ્રી, તુષાર અને નક્ષના દાદાનું તા.૧૯/૧૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
હડમતીયા નિવાસી નાનજીભાઈ કુણપરાનું અવસાન
ટંકારા: હડમતીયા નિવાસી નાનજીભાઈ રતનાભાઇ કુણપરા (ઉ.વ.69) તે ભુપતભાઈ (98986 19544) અને રવિભાઈ (97253 19337) ના પિતાનું તારીખ 27/1/2023 ના રોજ અવસાન થયું છે....
દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન
ટંકારા : દિવાળીબેન આંબાભાઈ વામજાનું અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા તા.૨૭ ને ગુરુવારે સવારે ૯.૩૦ કલાકે જીવાપર ટંકારા ખાતે રાખેલ છે.
વેલજીભાઈ વસ્તાભાઇ ચારોલાનું અવસાન, બેસણું મોકૂફ
ટંકારા : મૂળ ગામ વાકીયા (સમલી), હાલ મોરબી નિવાસી વેલજીભાઈ વસ્તાભાઇ ચારોલાનું તા. 5 એપ્રિલ રવિવારના રોજ અવસાન થયેલ છે. જેનું કોરોના વાયરસના કારણે...
હડમતિયા : વજીબેન નરશીભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી વજીબેન નરશીભાઈ કામરીયા (ઉ.વ. ૭૦), તે કેશવજીભાઈ કામરીયાના કાકી તથા અશોકભાઈ, મનોજભાઈના દાદીનું તા. 3/12/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે....
ટંકારા : મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેરનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેર (ઉમર વર્ષ - 54), તે શૈલેષભાઈ ભગવાનજીભાઈ વાઢેરના ધર્મપિત્ન, જતીનભાઈ વાઢેર તથા હેતલબેન જાજલના માતૃશ્રી, મનિષાબેનના સાસુ,...
હડમતીયા : લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયા (ઉ.વર્ષ 89)નું તા. 26-12-2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 30-12-2021ને ગુરૂવાર સવારે 8થી 11...
ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના માતાનું અવસાન, 2 તારીખે બેસણું
મોરબી : મોરબી નિવાસી જયાબેન હરખજીભાઈ દેથરીયા (ઉં.વ. 97) તે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા, વશરામભાઈ હરખજીભાઈ દેથરીયાના માતા, વસંતાબેન દુર્લભજીભાઈ દેથરીયા, જશુબેન વશરામભાઈ...
ભુતકોટડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયાનું નિધન
ટંકારા : ભૂતકોતડા નિવાસી પુરીબેન ખીમજીભાઈ ઉજરિયા તે ત્રિભુવનભાઇ, પરબતભાઈ, ઠાકરશીભાઈ, વસંતભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈના માતૃશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા....
ટંકારા : શાંતાબેન દેવજીભાઈ કોરિંગાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના લખધીર ગઢ ગામના નિવાસી શાંતાબેન દેવજીભાઈ કોરિંગા તે વાઘજીભાઈ ,હસમુખભાઈ , વિપુલભાઈ , ભુપતભાઇના માતૃશ્રીનું તા.1 જુલાઈના રોજ અવસાન થયું...