હડમતીયા : ડુંગરભાઈ ગંગારામભાઈ કામરિયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી વિનોદભાઈ ડુંગરભાઈ કામરિયા (ઉ.વ. 76), તે વિનોદભાઈના પિતાનું તા. 11/05/2021 ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું...

ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયાનું અવસાન

ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયા (ઉંમર વર્ષ 74) તે સ્વ.ઠા ગંગારામભાઈ રાજશીભાઇ કટારીયાના પુત્ર, તે સ્વ.મગનલાલભાઈ, સૂર્યકાંતભાઈ, લક્ષ્મીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ.દિલીપભાઈ તથા ઇન્દુબેન ભરતકુમાર મજીઠીયાના...

ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપાનું અવસાન

ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપા તે શિવલાલભાઈ દેવકરણભાઈ અંદરપા, કરમશીભાઇ દેવકરણભાઇ અંદરપા, કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપાના માતૃશ્રીનુ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/8/2019 ને...

હડમતિયા : રવજીભાઈ ખોડાભાઈ કામરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી રવજીભાઈ ખોડાભાઈ કામરીયા (ઉ.વ. ૭૩), તે હરીલાલભાઈ (85116 74974) તથા મનસુખભાઈ (98253 33068 )ના મોટાભાઈ તેમજ હસમુખભાઈ (84691 40355), મહેશભાઈ...

નસીતપર: છગનભાઈ શીવાભાઈ કડીવારનું અવસાન

ટંકારા: મૂળ નસીતપર નિવાસી છગનભાઈ શીવાભાઈ કડીવાર (ઉ.વ. ૭૪), તે લાભુબેન છગનભાઈ કડીવારના પતિનું તા. ૧૬/૩/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...

ટંકારામાં આશર પરીવારે છપ્પન ભોગ ધરી તુલસી વિવાહની ઉજવણી કરી

ટંકારા : ટંકારાના આશર પરીવાર દ્વારા તુલસી વિવાહ અને ઈશ્વરને છપ્પન ભોગ ધરી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા શહેરના રહેવાસી માઈ ભક્ત ભાટિયા પરીવારના...

લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા (ઉ.10) તે મહેન્દ્રભાઈ વામજાના પુત્રનું તારીખ 18-1-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

ટંકારા : અમીનાબેન નૂરાભાઈ માડકીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી અમીનાબેન નૂરાભાઈ માડકીયા તે આમદભાઈ, રહીમભાઈ, કરીમભાઇ, ઉમરભાઈ તથા હનીફભાઈના માતુશ્રી અને ઇશાભાઈ માડકીયાના દાદીમા તા. ૧૯ ના રોજ ખુદાની...

મોરબી ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર ધીરજલાલભાઈ ડાકાના પિતાનું અવસાન, બેસણું મોકૂફ

હડમતીયા : હડમતિયા (પાલણપીર) નિવાસી ડાકા ટપુભાઈ લક્ષ્મણભાઈ (ઉ.વ. ૮૪), તે મોરબી ખરીદ વેચાણ સંઘના પુર્વ મેનેજર ધીરજલાલ તેમજ ગોવિંદભાઈના પિતાનું તા. ૨૪/૩/૨૦૨૦ ના...

જોધપર (નદી) : વાલીબેન ગંગારામભાઈ દિવાણીનું અવસાન

ટંકારા : જોધપર (નદી) નિવાસી સ્વ. વાલીબેન ગંગારામભાઈ દિવાણી (ઉ.વ. 70), તે પૂર્વ ગામ પટેલ સમાજ અગ્રણી સ્વ. ગંગારામભાઈ સુંદરજીભાઈ દિવાણીના ધર્મપત્નિ તથા હિતેષભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : AVENS ટાઇલ્સમાં 4 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AVENS ટાઇલ્સ LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું...

ચૂંટણી ટાણે જ મોરબી કોંગ્રેસમાં ગાબડું, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા 

મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર...

મોરબી : માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો...

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબી : મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તારીખ 26 મેના દિવસે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ માતાજી...