હડમતિયા : રવજીભાઈ ખોડાભાઈ કામરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી રવજીભાઈ ખોડાભાઈ કામરીયા (ઉ.વ. ૭૩), તે હરીલાલભાઈ (85116 74974) તથા મનસુખભાઈ (98253 33068 )ના મોટાભાઈ તેમજ હસમુખભાઈ (84691 40355), મહેશભાઈ (99257 26885) તથા કિશોરભાઈ (98254 92408)ના પિતાશ્રીનું તા. 01/09/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા- સંબંધીઓ ટેલિફોનિક સંદેશો પાઠવી શકશે.

- text

 

- text