લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા (ઉ.10) તે મહેન્દ્રભાઈ વામજાના પુત્રનું તારીખ 18-1-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-1-2023 ને શનિવારના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન તેઓના નિવાસ સ્થાન મારૂતિનગર સોસાયટી, લજાઈ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text