મોરબી નિવાસી હરિભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નસીતપર, હાલ મોરબી નિવાસી હરિભાઈ મકનભાઈ કુંડારિયા (ઉ.85) તે અંબારામભાઈ હરિભાઈ કુંડારિયાના પિતાનું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તર ક્રિયા તારીખ 27-1-2023 ને શુક્રવારના રોજ તેઓના નિવાસ સ્થાન સ્નો હિલ એપાર્ટમેન્ટ, શ્રીકુંજ -2 સોસાયટી, નાની કેનાલ પાસે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9724106363

- text

- text