ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયાનું અવસાન

- text


ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયા (ઉંમર વર્ષ 74) તે સ્વ.ઠા ગંગારામભાઈ રાજશીભાઇ કટારીયાના પુત્ર, તે સ્વ.મગનલાલભાઈ, સૂર્યકાંતભાઈ, લક્ષ્મીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ.દિલીપભાઈ તથા ઇન્દુબેન ભરતકુમાર મજીઠીયાના ભાઈ તેમજ ગોપાલભાઈ, ભાવિની બિપીનકુમાર મશરુ, જાગૃતિ હિતેનકુમાર તન્ના, તૃપ્તિ રાજેશકુમાર મોદી,દીપા સંદીપકુમાર વિઠલાણીના પિતા તથા રામજીભાઈ અમરશીભાઈ પાઉ (જામનગર)ના જમાઈનું તા.20/7/22ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તા.22/7/22 ને શુક્રવારે સાંજે 4:30થી 5:30 લોહાણા મહાજન વાડી ટંકારા ખાતે રાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી સાથે રાખી છે.

- text

- text