જોધપર (નદી) : વાલીબેન ગંગારામભાઈ દિવાણીનું અવસાન

- text


ટંકારા : જોધપર (નદી) નિવાસી સ્વ. વાલીબેન ગંગારામભાઈ દિવાણી (ઉ.વ. 70), તે પૂર્વ ગામ પટેલ સમાજ અગ્રણી સ્વ. ગંગારામભાઈ સુંદરજીભાઈ દિવાણીના ધર્મપત્નિ તથા હિતેષભાઈ અને પ્રકાશભાઈના માતુશ્રીનુ તા. ૧/૧૨/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું અને લૌકિક પ્રથા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને મોકુફ રાખેલ છે. ટેલીફોનિક બેસણું 99092 15590 / 98253 81205 / 97271 52250 પર રાખેલ છે.

- text

- text