હડમતીયા : લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયા (ઉ.વર્ષ 89)નું તા. 26-12-2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 30-12-2021ને ગુરૂવાર સવારે 8થી 11 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન, હડમતીયા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કેશવજીભાઇ – મો. 99748 54255, અશોકભાઇ મો. 99253 93146, મનોજભાઈ – મો. 99098 75271)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text