હડમતીયા નિવાસી નાનજીભાઈ કુણપરાનું અવસાન

- text


ટંકારા: હડમતીયા નિવાસી નાનજીભાઈ રતનાભાઇ કુણપરા (ઉ.વ.69) તે ભુપતભાઈ (98986 19544) અને રવિભાઈ (97253 19337) ના પિતાનું તારીખ 27/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પાણીઢોર તા.2/2/2023 ને ગુરુવારે હડમતીયા- પાલનપીર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text