- text
મોરબી : મોરબી નિવાસી જયાબેન હરખજીભાઈ દેથરીયા (ઉં.વ. 97) તે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા, વશરામભાઈ હરખજીભાઈ દેથરીયાના માતા, વસંતાબેન દુર્લભજીભાઈ દેથરીયા, જશુબેન વશરામભાઈ દેથરીયાના સાસુ, નિલેશભાઈ વશરામભાઈ દેથરીયા, રવિભાઈ દુર્લભજીભાઈ દેથરીયાના દાદી, નયનાબેન નિલેશભાઈ દેથરીયા અને સિરોનબેન રવિભાઈ દેથરીયાના દાદી સાસુનું તારીખ 30-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-12-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન એન્ટિલા હિલ્સ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.
- text
- text