ટંકારા : મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેરનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેર (ઉમર વર્ષ – 54), તે શૈલેષભાઈ ભગવાનજીભાઈ વાઢેરના ધર્મપિત્ન, જતીનભાઈ વાઢેર તથા હેતલબેન જાજલના માતૃશ્રી, મનિષાબેનના સાસુ, તેમજ પાર્થ, નિકિતા અને શિવમના દાદી, ગોકળભાઈ નિર્મળ, જગદીશભાઈ નિર્મળ, દિલિપભાઈ નિર્મળ, હરેશભાઈ નિર્મળ, મધુબેન ધાંધા, સ્વ. બાવચંદભાઈ નિર્મળ, સ્વ. પ્રવિણભાઈ નિર્મળ, સ્વ. નિર્મળાબેન ગરાચ્છના બેનનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 10/04/2021ને શનિવાર બપોરે 4થી 6 કલાકે રાખેલ છે. (શેલેષભાઈ ભગવાનજીભાઈ વાઢેર – મો. ૯૮૨૫૩ ૯૦૮૩૫, જતીનભાઈ શેલેષભાઈ વાઢેર – મો. ૯૦૧૬૫ ૩૮૭૨૧, હર્ષદભાઈ ભગવાનજીભાઈ વાઢેર – મો. ૯૬૮૭૪ પ૭૦૪૫, લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નં. 18)

- text

- text